વાવાઝોડાની પરિસ્થિતિનો સામનો કરવા શું કરવું અને શું ના કરવું? જાણો કઇ કઈ વસ્તુઓ સાથે રાખવી....
ગુજરાતના દરિયા કિનારે 14 અને 15 દરમિયાન બિપરજોય વાવાઝોડું ટકરાવાની શક્યતા રહેલી છે
ગુજરાતના દરિયા કિનારે 14 અને 15 દરમિયાન બિપરજોય વાવાઝોડું ટકરાવાની શક્યતા રહેલી છે
અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડુ ગુજરાતના કાંઠાને ધમરોળવાની દહેશત વચ્ચે ભરૂચ જિલ્લાના દરિયા કાંઠે તેજ પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે,
અરબ સમુદ્રમા જન્મેલું “બિપરજોય’ ચક્રવાત જેમ જેમ કચ્છ અને ઉતરી દિશામાં આગળ વધી રહ્યું છે તેમ તેની અસર વર્તાવા માંડી છે.
સુરતમાં બિપર જોય વાવાઝોડાની અસરના પગલે ઠેર ઠેર વૃક્ષ ધરાશયી થવાની ઘટના બની હતી ત્યારે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે
બીપોરજોય વાવાઝોડા અંગે બચાવની તૈયારીની સમીક્ષા માટે ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી
અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડુ ગુજરાતનાં દરિયા કિનારે ટકરાશે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા અને સલામતીના તમામ પગલા ભરવામાં આવ્યા છે
'બીપરજોય' વાવાઝોડાને પગલે ભાવનગર શહેરમાં 300 જેટલા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા
અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત 'બિપરજોય' અતિ પ્રચંડ બની રહ્યું છે ત્યારે ગુજરાતના તમામ દરિયા કિનારા પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે.