ભરૂચ: 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજાની માંગ, આદિવાસી સંવિધાન સેનાએ માંગ કરી
ભરૂચમાં બાળકી પર દુષ્કર્મ અચરનાર નરાધમને ફાંસીની સજાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચા દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું