સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કાશ્મીરના પ્રવાસે, ઓપરેશન સિંદૂર પછી ખીણમાં પહેલી હાજરી
સંરક્ષણ પ્રધાનની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તાજેતરના ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિરામ કરાર પછી આ તેમની પહેલી મુલાકાત છે.
સંરક્ષણ પ્રધાનની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તાજેતરના ઓપરેશન સિંદૂર અને યુદ્ધવિરામ કરાર પછી આ તેમની પહેલી મુલાકાત છે.
રાજનાથ સિંહે કહ્યું કે ભારતની આર્થિક સમૃદ્ધિ હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા સાથે જોડાયેલી છે. પ્રાદેશિક પાણીનું રક્ષણ કરવું અને દરિયાઈ માર્ગોને સુરક્ષિત રાખવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે 'આપણા સશસ્ત્ર દળોએ બદલાતા સમય અનુસાર તૈયાર રહેવું જોઈએ'.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી મંગળવારે 95 વર્ષના થયા. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેમના ઘરે જઈને શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં યોજાયેલ ડિફેન્સ એક્સ્પોમાં સે-17 એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલું પ્રદર્શન શુક્રવારથી 2 દિવસ નાગરિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
ગાંધીનગર ખાતે સંપન્ન થયેલ ડિફેન્સ એક્સ્પો-2022માં અંદાજે રૂ. 1 લાખ 53 હજાર કરોડના 451 એમઓયુ અને ટેકનોલોજી ટ્રાન્સફર સહિતના કરારો થયા છે.
તામિલનાડુના કુન્નુરના જંગલમાં બુધવારે બપોરે લગભગ 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું