ભરૂચ ભરૂચ: ખાણ-ખનીજ વિભાગે 2 દિવસમાં ઝઘડિયામાં બે સ્થળોએ દરોડા પાડી રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક નર્મદા નદીના પટમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતા બિનઅધિકૃત રેતીનું વહન કરવામાં આવતું હતું By Connect Gujarat Desk 22 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn