અમદાવાદ : PM મોદીએ લીલી ઝંડી આપી અસારવા-ઉદેપુર ટ્રેનને કરાવ્યુ પ્રસ્થાન…
રૂપિયા 2000 કરોડથી વધુના ખર્ચે અમદાવાદ-હિંમતનગર મીટરગેજ રેલ્વે લાઈનને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરી ઉદયપુર સુધી લંબાવવામાં આવી છે,
રૂપિયા 2000 કરોડથી વધુના ખર્ચે અમદાવાદ-હિંમતનગર મીટરગેજ રેલ્વે લાઈનને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરી ઉદયપુર સુધી લંબાવવામાં આવી છે,