ભાઈ બીજ ઉત્સવ ક્યારે ઉજવવામાં આવશે? જાણો તિથિ, મુહૂર્ત અને પૂજા પદ્ધતિ
ભાઈ બીજ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 26 ઓક્ટોબર 2022, બુધવારનાં રોજ ભાઈ બીજ ઉજવવામાં આવશે.
ભાઈ બીજ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 26 ઓક્ટોબર 2022, બુધવારનાં રોજ ભાઈ બીજ ઉજવવામાં આવશે.
એક વર્ષની રાહ જોયા પછી, ફરી એકવાર આનંદનો તહેવાર એટલે કે દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.
ખત્રીવાડમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરનું નિર્માણ, આશાપુરી જ્વેલર્સ દ્વારા કાળી ચૌદશની વિશેષ ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 14 મહિના પછી રામનગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવા આવી રહ્યા છે.
કારતક મહિનો ખૂબ જ શુભ મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ધનતેરસ, દિવાળી જેવા મહત્વના તહેવારો ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે.
દિવાળીનાં તહેવારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે કાર્તિકમાસની કૃષ્ણપક્ષની એકાદશીથી જ તહેવારની શરૂઆત થાય બધા દિવસનું અલગ અલગ મહત્વ રહેલું છે ત્યારે દિવાળી 2 દિવસ પહેલા આ ધનતેરસનું પણ વિશેષ મહત્વ રહેલું છે.