ડાયાબિટીસના લેવલને કંટ્રોલમાં રાખશે આ તમામ જ્યુસ, રોજ પીવો આ ગ્રીન જ્યુસ
આજ કાલ ખરાબ જીવનશૈલી અને અસ્વસ્થ ખોરાકના કારણે નાની વ્યક્તિઓ પણ રોગના જલ્દીથી શિકાર બની જતાં હોય છે
આજ કાલ ખરાબ જીવનશૈલી અને અસ્વસ્થ ખોરાકના કારણે નાની વ્યક્તિઓ પણ રોગના જલ્દીથી શિકાર બની જતાં હોય છે
ડાયાબિટીસના દર્દીઓએ ચામાં ઇલાયચીનું સેવન જરૂર કરવું જોઇએ. ઇલાયચીથી શુગર લેવલ અને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
ડાયાબિટીસ એક એવી બિમારી છે જેને જળમૂળથી દૂર કરવી મુશ્કેલ છે. પરંતુ આ બીમારીમાં કેટલાક આયુર્વેદિક ઉપાય બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.
કાળા જાંબુ એક એવું ફળ છે જે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે કાળા જાંબુ રામબાણ માનવામાં આવે છે.
ડાયાબિટીસનો દર્દીઓ જો ખાંડવાળી વસ્તુઓ ખાય છે તો સુગર લેવલ વધી જાય છે. તેના કારણે કિડની અને હાર્ટ સંબંધિત બીમારી થવાનું જોખમ પણ વધી જાય છે.
જામફળ સ્વાસ્થ્યનો ખજાનો છે. તે અનેક રોગોને દૂર કરવામાં મદદરૂપ છે. તેમાં પ્રોટીન, વિટામિન અને ફાઈબર પૂરતી માત્રામાં મળી આવે છે જે શરીર માટે જરૂરી છે. આવો જાણીએ જામફળના ફાયદા.
તમે તુલસીના પાનથી થતા ફાયદાઓ વિશે જાણતા જ હશો. પરંતુ શું તમે તુલસીના બીજના ઔષધીય ગુણોથી વાકેફ છો? જો નહીં, તો જાણો તેના સ્વાસ્થ્ય લાભો.
અળસીના બીજમાં ઔષધીય ગુણ પ્રાપ્ત થાય છે, સેહત માટે ખૂબ જ લાભકારી છે. તેનાથી તમે કેટલાય બિમારીઓથી બચી શકો છો. આ ડાયાબિટીસ રોગીઓ માટે રામબાણ છે...
આજે લોકો ભોજનમાં બેદરકારીને કારણે અનેક બીમારીઓનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં, દોડધામથી ભરેલી આ જીવનશૈલીમાં પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે પણ પોતાને ફિટ અને હેલ્ધી રાખવા માંગો છો તો આ શાકભાજીને તમારા ડાયટમાં ચોક્કસ સામેલ કરો.