ભરૂચ : ઐતિહાસિક રતન તળાવમાં વધુ એક દુર્લભ કાચબાનું મોત, તંત્ર પ્રત્યે સ્થાનિકોમાં રોષ...
ભરૂચની ઐતિહાસિક ધરોહર એવા રતન તળાવના જતનમાં પાલિકા તંત્ર બેદરકાર રહેતા એક દુર્લભ કાચબાનો મૃતદેહ મળી આવ્યો છે.
ભરૂચની ઐતિહાસિક ધરોહર એવા રતન તળાવના જતનમાં પાલિકા તંત્ર બેદરકાર રહેતા એક દુર્લભ કાચબાનો મૃતદેહ મળી આવ્યો છે.
અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતી પર ગોળીબારની ઘટના પ્રકાશમાં આવે છે ત્યારે વધુ એક ગુજરાતી પર ગોળીબાર કરીને હત્યા કરી દેવામાં આવી છે.
અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની માધવ કેમિકલ કંપનીની લિફ્ટમાં ફસાઈ ગયેલ કામદારને સારવાર મળે તે પહેલા જ તેનું કરૂણ મોત નીપજયું હતું
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના યુવાનનું લંડનમાં અકાળે મોત થતા પરિવારજનોએ હત્યા થઈ હોવાના આક્ષેપ કર્યા છે.
સાબરકાંઠા જીલ્લામાં ખેડબ્રહ્મા એસટી. બસ ડેપોમાં એસટી. બસનું ટાયર ફરી વળતાં શિક્ષિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
દરેક શહેરની પોતાની ઓળખ હોય છે, જેમા જુનવાણા શહેરની કંઈક આગવી વિશેષતા હોય છે.
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.ડીંડોલીમાં ચોથા માળેથી 4 વર્ષીય બાળકીનું પટકાતા મોત નીપજ્યુ હતુ.