ગુજરાતઅરવલ્લી: મેઘરજમાં 26 વર્ષીય ગૃહિણીને કરંટ લાગતા મોત,પરિવારમાં શોકનો માહોલ અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં વીજ કરંટ લાગવાની અને જાનહાની થવાની પણ અનેક ઘટનાઓ દર વર્ષે નોંધાતી હોય છે. By Connect Gujarat 30 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: એપાર્ટમેન્ટના ચોથા માળેથી પટકાતા દોઢ વર્ષની બાળકીનું મોત,પરિવારમાં ગમનો માહોલ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આનંદ એપાર્ટમેન્ટના ચોથા માળે રમતી બાળકી નીચે પટકાતા તેનું કરૂણ મોત નિપજયુ હતુ By Connect Gujarat 19 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતાં 9 વર્ષીય બાળકનું મોત, પરિવાર શોકમાં ગરકાવ... ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા નજીક રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતાં 9 વર્ષીય માસુમ બાળકનું મોત નીપજ્યું હતું. By Connect Gujarat 18 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : કાકા સસરાએ ચપ્પુ વડે હુમલો કરતા ભત્રીજા વહુનું મોત, પોલીસ તપાસ શરૂ... અમરેલી જીલ્લાના રાંઢીયા ગામે કૌટુંબિક કારણોસર થયેલા ડખામાં કાકા સસરાએ ચપ્પુ વડે હુમલો કરતા ભત્રીજા વહુનું મોત નીપજ્યું હતું. By Connect Gujarat 08 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: મોતાલી પાટિયા નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર યુવાનનુ મોત,પોલીસે તપાસ શરૂ કરી હાઇવે પર મોતાલી પાટિયા પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર ઈજાઓને પગલે બાઈક સવારનું કમકમાટી ભર્યું મોત નિપજયુ હતુ By Connect Gujarat 02 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: 36 વર્ષીય ગર્ભવતી મહિલાને ગભરામણ થયા બાદ મોત નિપજયુ, મોતનું કારણ અકબંધ સુરતમાં વધુ એક ગર્ભવતી મહિલાનું અચાનક મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાને ગભરામણ થઈ હતી અને બેભાન થઈ ગઈ હતી. By Connect Gujarat 19 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: કાર અને જેસીબી વચ્ચે અકસ્માતમાં પૂર્વ કૃષિ મંત્રી વઘાસિયાનું મોત, પંથકમાં શોકનો માહોલ અમરેલી જિલ્લાના ભાજપના સિનિયર નેતા અને રાજ્ય સરકારના પૂર્વ કૃષિ મંત્રીનું અકસ્માતે મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. By Connect Gujarat 19 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: DYSPના પુત્રનુ કેનેડામાં શંકાસ્પદ હાલતમાં મોત, વતનમાં કરવામાં આવી અંતિમ વિધિ ભાવનગરનાં સીદસર ગામનો વતની અને પાલનપુરનાં ડી.વાય.એસ.પીનો પુત્ર કેનેડામાં અભ્યાસ કરતો હોય જેની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. By Connect Gujarat 14 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ: સોમનાથ-રાધનપુર રૂટના ST બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા મોત,અનેક મુસાફરોનો જીવ બચાવ્યો પાટણના રાધનપુર એસ.ટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભારમલભાઈ આહીર આજે સોમનાથથી રાધનપુર જવા બસ લઈને નીકળ્યા હતા. By Connect Gujarat 10 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn