ભરૂચ: વાલીયામાં વાછરડીનું મારણ કરનાર ખૂંખાર દીપડો પાંજરે પુરાયો, ખેડૂતોએ અનુભવ્યો હાશકારો
તારીખ-27મી એપ્રિલના રોજ વાલિયા ગામની સીમમાં અમરસિંહ વસાવાના 12 પૈકી બે વાછરડીઓને દીપડાએ શિકાર બનાવી હતી.
તારીખ-27મી એપ્રિલના રોજ વાલિયા ગામની સીમમાં અમરસિંહ વસાવાના 12 પૈકી બે વાછરડીઓને દીપડાએ શિકાર બનાવી હતી.
વડપાન ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડો માનવ વસ્તીને નજરે પડવા અને ગાયની વાછરડી ઉપર જીવલેણ હુમલો કર્યાની ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
કોસમડી ગામમાં પશુ પાલકે પોતાના ઘર પાસે બાંધેલ ભેંસના પાડિયાને દીપડાએ શિકાર બનાવી તેને ફાડી ખાધું હતું.જે ઘટના બાદ વન વિભાગ દ્વારા મારણ સાથે ગામની સીમમાં પાંજરા મુકવામાં આવ્યા હતા
દીપડો લટાર મારતા એક કાર ચાલકે વિડીયો ઉતારીને સ્થાનિક ગ્રામજનોમાં વાયરલ કર્યો હતો. જે અંગેની જાણ થતાની સાથે જ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો...