સુરેન્દ્રનગર : સાયલના આશીર્વાદ વિકલાંગ કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ બનાવ્યા કલાત્મક દિવડા...
આ દિવડાઓના વેચાણ થકી બાળકો સારી રીતે દિવાળીના પર્વની ઉજવણી કરી શકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ દિવડાઓના વેચાણ થકી બાળકો સારી રીતે દિવાળીના પર્વની ઉજવણી કરી શકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હાલ દિવાળી આવી રહી છે. અનેક લોકો દિવાળીની રજાઓની રાહ જોતાં હોય છે કે ક્યારે દિવાળી આવે, ક્યારે રજા પડે અને ક્યારે ફરવા જઇએ.
દિવાળીનો ઉત્સવ ખુશી અને પ્રકાશનો તહેવાર માનવામાં આવે છે. દિવાળીને હવે બસ ગણતરીના દિવસો જ બાકી છે.
દિવાળી, પ્રકાશનો તહેવાર, દર વર્ષે કારતક મહિનાની અમાવાસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. તે મુજબ આ વર્ષે દિવાળી 12મી નવેમ્બરે છે.
ગુજરાતમાં ફરવા માટે ઘણા બધા પર્યટકો આવેલા છે. જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. હાલ નવેમ્બર મહિલો ચાલી રહ્યો છે
ભરૂચમાં એસટી વિભાગના કર્મચારીઓની વિવિધ પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે ઘણા સમયથી માગ કરવામાં આવી હતી.