અંકલેશ્વર: ભાદી-ખરોડ ગામે જોડતા માર્ગ પર આવેલું નાળુ જર્જરિત હાલતમાં,લોકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર
અંકલેશ્વર તાલુકાના ભાદી-ખરોડને જોડતા માર્ગ ઉપર આવેલ નાળું જર્જરિત બનતા વિદ્યાર્થીઓ સહીત ગ્રામજનો જીવન જોખમે પસાર થવા મજબુર બન્યા છે.
અંકલેશ્વર તાલુકાના ભાદી-ખરોડને જોડતા માર્ગ ઉપર આવેલ નાળું જર્જરિત બનતા વિદ્યાર્થીઓ સહીત ગ્રામજનો જીવન જોખમે પસાર થવા મજબુર બન્યા છે.
ભરૂચ શહેરના ચિંગસપુરા-ગોલવાડ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ખાબકતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે મૃતકના પરિવારજનો અને સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે ભારે આક્રોશ જોવા મળ્યો છે.
પાલિકાની ગંભીર બેદરકારીના પગલે વહેલી સવારે પાંચબત્તી વિસ્તારમાં ખુલ્લી ગટરમાં કાર ખાબકી હતી જેમાં બે લોકોનો આબાદ બચાવ થયો છે.
અંકલેશ્વરના લેકવ્યું પાર્કના નાળામાંથી 10 દિવસથી ગુમ અસ્થિર મગજની મહિલા મળી આવી હતી જેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી