દશેરાનો તહેવાર માત્ર રાવણના વધ માટે જ નહીં, પરંતુ આ કારણોસર પણ ઉજવવામાં આવે છે, જાણો પૌરાણિક કથા
દર વર્ષે શારદીય નવરાત્રીનાં નવલા નોરતા પૂરા થતાની સાથે જ દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે.
દર વર્ષે શારદીય નવરાત્રીનાં નવલા નોરતા પૂરા થતાની સાથે જ દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે.
ફાફડા અને જલેબીની જાયફત વિના દશેરા પર્વની ઉજવણી અધૂરી ગણાય છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ જિલ્લાવાસીઓએ ફાફડા અને જલેબીની ખરીદી માટે શહેરભરના સ્ટોલ પર લાંબી કતાર લગાવી હતી.
અમદાવાદ શહેરમાં બે વર્ષ પછી દશેરાના તહેવારની રંગત જોવા મળી હતી. સવારથી જ ફાફડા અને જલેબી ખાવા માટે લોકોએ કતાર લગાવી હતી