Connect Gujarat

You Searched For "election boycott"

“રોડ નહીં, તો વોટ નહીં” : ભરૂચ-જંબુસરના ખાનપુરદેહ ગામે લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનરો, રાજકીય માહોલ ગરમાયો...

22 April 2024 12:49 PM GMT
ખાનપુરદેહ ગામ ખાતે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર સાથે કોઈપણ પક્ષના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવતા રાજકીય માહોલ ગરમાયો

અરવલ્લી : મેઘરજના ઉન્ડવા ગામે પીવાનું પાણી નહીં મળતા લોકો પરેશાન, ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી

15 April 2024 7:34 AM GMT
પાણી માટે વહેલી સવારથી આખો દિવસ મહિલાઓને દર દર ભટકવું પડે છે

નવસારી : “પુલ નહીં, તો મત નહીં”ના સૂત્ર સાથે 4 ગામના લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી

11 April 2024 1:50 PM GMT
ચોમાસામાં ડૂબાઉ પુલ પરથી પાણી ફરી વળતા ગ્રામજનોને 20 કિમી લાંબો ચકરાવાઓ મારવા પડે છે

અરવલ્લી : મોડાસાના મદાપુર-રખિયાલનો માર્ગ અતિ બિસ્માર, ગ્રામજનોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી...

1 April 2024 7:22 AM GMT
મોડાસા તાલુકાના મદાપુરથી રખિયાલ સુધી 5 કિલોમીટરનો ડામર રોડ બિસ્માર બનતા 10 જેટલા ગામોના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

ભરૂચ: નેત્રંગમાં 70 લાખના ખર્ચે નિર્માણ પામેલ માર્ગ બે જ મહિનામાં બન્યો ખખડધજ,સ્થાનિકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

30 March 2024 10:38 AM GMT
છેલ્લા ઘણા સમયથી નેત્રંગ ગામના જવાહર બજારથી લઈ ગાંધી બજાર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હતો જેને પગલે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ ઉગ્ર રજૂઆત કરી હતી.

પાટણ : ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે સાંતલપુરના અગરિયાઓની છેલ્લા 4 દિવસથી હડતાળ, જાણો સમગ્ર મામલો..!

26 Feb 2024 8:49 AM GMT
પરંપરાગત અગરિયાઓને રણમાં મીઠું પકવવા પ્રવેશ ન અપાતા છેલ્લા 4 દિવસથી ન્યાય માટે આમરણ ઉપવાસ પર બેસી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

પાટણ: રાધનપુરના રામનગરના રહીશોએ ઉચ્ચારી ચૂંટણીના બહિષ્કારની ચીમકી,જુઓ શું છે કારણ

22 Feb 2024 6:10 AM GMT
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7માં રામનગરમાં રહેતા રહીશો દ્વારા વિકાસના કામો ના થતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

ભરૂચ : 32 ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ ચૂંટણી કાર્ડ જમા કરાવી ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી, જાણો સમગ્ર મામલો..!

11 Jan 2024 8:06 AM GMT
ભરૂચ જીલ્લામાં સરકારી પ્રોજેક્ટમાં સંપાદિત જમીન વળતરની રકમથી નારાજ ખેડૂતોએ કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજી આવેદન પત્ર આપ્યું હતું.

સુરેન્દ્રનગર: લખતર ગામમાં અનેક જગ્યાએ ચૂંટણી બહિષ્કાર,ભ્રષ્ટાચાર હટાવોના લાગ્યા બેનર,જુઓ શું છે કારણ

1 Jan 2024 7:20 AM GMT
વિકાસના દરેક કામમાં ભ્રષ્ટાચાર અંતર્ગત કરવામાં આવેલ લેખિત મૌખિક રજુઆતની તપાસ નહિ થતા લોકોમાં રોષ

સુરેન્દ્રનગર : 31 ગામના ગ્રામજનો નર્મદાના નીરથી રહ્યા વંચિત, ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી...

15 Oct 2022 6:38 AM GMT
નર્મદાના નીરથી 31 ગામના ગ્રામજનો પાણી મુદ્દે વહીવટી તંત્રને કરી છે વારંવાર રજૂઆત,ચૂંટણીનો બહિષ્કાર કરવા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી

વલસાડ : ઉમરસાડી-માછીવાડના લોકોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી, જાણો “રેલ્વે” ઓવરબ્રિજ કેમ બન્યો મુખ્ય કારણ..!

25 Feb 2021 7:23 AM GMT
વલસાડ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે પારડી તાલુકાના ઉમરસાડી ગામના માછીવાડ વિસ્તારના લોકોએ "રેલ્વે ઓવરબ્રિજ નહીં, તો વોટ નહીં"ના ઉગ્ર વિરોધ...

મહાનગરપાલિકાના “મહારાજા” કોણ ?

22 Feb 2021 2:53 PM GMT
ગુજરાતમાં જેની આતુરતા પુર્વક રાહ જોવામાં આવતી હતી તેવી મહા નગરપાલિકાઓની ચૂંટણી માટે રવિવારના રોજ મતદાન છુટાછવાયા બનાવોને બાદ કરતાં શાંતિપુર્ણ માહોલમાં...