શ્રીલંકામાં ચક્રવાત દિટવાહથી ભારે તબાહી, 132 લોકોના મોત બાદ રાષ્ટ્રપતિએ કટોકટી જાહેર કરી
શ્રીલંકામાં ચક્રવાત દિટવાહથી ભારે તબાહી મચી ગઈ છે. વાવાઝોડાએ 15000 થી વધુ ઘરોનો નાશ કર્યો છે. ભારે વરસાદ અને પૂરથી મૃત્યુઆંક વધીને 132 થયો છે
શ્રીલંકામાં ચક્રવાત દિટવાહથી ભારે તબાહી મચી ગઈ છે. વાવાઝોડાએ 15000 થી વધુ ઘરોનો નાશ કર્યો છે. ભારે વરસાદ અને પૂરથી મૃત્યુઆંક વધીને 132 થયો છે
श्रीमती इंदिरा गांधी की जिन पर बनी हुई फिल्म सिनेमाघरों में 17th जनवरी से दर्शायी जा रही है| फिल्म का नाम 'इमरजन्सी' ही रखा गया है अभिनेत्री कंगना रनौतने 'इमरजन्सी' की कथा लिखी है
કંગના રનૌતની બહુપ્રતિક્ષિત ફિલ્મ ઈમરજન્સી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. જો કે પંજાબમાં ઘણી જગ્યાએ ફિલ્મના વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ ફિલ્મ ઘણી જગ્યાએ રિલીઝ થઈ શકી નથી. હવે આ મામલે કંગનાએ પ્રતિક્રિયા આપી છે.
જો આપણે નવા વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મની વાત કરીએ તો તેમાં અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીનું નામ સામેલ થશે.
ક્વિક કોમર્સ સર્વિસ પ્લેટફોર્મ બ્લિંકિટે એક નવી અને મહત્વપૂર્ણ સેવા શરૂ કરી છે. હવે બ્લિંકિટ દ્વારા ગુરુગ્રામમાં માત્ર 10 મિનિટમાં એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ થશે.
ઝારખંડમાં ચૂંટણી પ્રચાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેવઘરથી દિલ્હી આવવાનું હતું, પરંતુ PM મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.
Featured | મનોરંજન | સમાચાર, હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ 'ઈમરજન્સી'ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા U/A પ્રમાણપત્ર આપવામાં આવ્યું