સુરત : 10 દિવસની પૂજા-અર્ચના બાદ ભારે હૈયે શ્રીજીનું વિસર્જન
ગુજરાત | Featured | સમાચાર, સુરત શહેર તથા જીલ્લામાં 10 દિવસની પૂજા અર્ચના બાદ આજે અનંત ચૌદશના દિવસે ભારે હૈયે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત | Featured | સમાચાર, સુરત શહેર તથા જીલ્લામાં 10 દિવસની પૂજા અર્ચના બાદ આજે અનંત ચૌદશના દિવસે ભારે હૈયે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.
ભરૂચ જિલ્લા સબજેલમાંથી ત્રણ કેદીઓને જેલ મુક્ત કરવામાં આવતા પરિવારજનોમાં લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા.
વર્લ્ડકપ 2019ની સેમીફાઈનલમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. 11 જુલાઈ, 2019 ના રોજ, ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો.
IPL 2023 ની 33મી મેચ રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપના કારણે થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાતના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ મોરબી બ્રિજ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.