ભરૂચ: સબજેલમાંથી ત્રણ કેદીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા, લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા
ભરૂચ જિલ્લા સબજેલમાંથી ત્રણ કેદીઓને જેલ મુક્ત કરવામાં આવતા પરિવારજનોમાં લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા.
ભરૂચ જિલ્લા સબજેલમાંથી ત્રણ કેદીઓને જેલ મુક્ત કરવામાં આવતા પરિવારજનોમાં લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા.
વર્લ્ડકપ 2019ની સેમીફાઈનલમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. 11 જુલાઈ, 2019 ના રોજ, ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો.
IPL 2023 ની 33મી મેચ રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપના કારણે થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાતના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ મોરબી બ્રિજ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
લમ્પી વાયરસના ભોગે થયેલ હજારો ગૌમાતા અને ગૌવંશના મૃત્યુના પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ. જગદીશભાઈ ઠાકોર કચ્છના મુન્દ્રા તાલુકાના ગામોમાં આવ્યા હતા.