સુરેન્દ્રનગર :પિતા પુત્ર એન્કાઉન્ટરમાં PSI સહિત 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસબેડામાં ચકચાર
ધ્રાંગધ્રા કોર્ટના આદેશના આધારે હવે બજાણા પોલીસ સ્ટેશનમાં PSI વિરેન્દ્રસિંહ જાડેજા સહિત કુલ 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ધ્રાંગધ્રા કોર્ટના આદેશના આધારે હવે બજાણા પોલીસ સ્ટેશનમાં PSI વિરેન્દ્રસિંહ જાડેજા સહિત કુલ 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ભારે વરસાદ વચ્ચે એક ડઝન સી-૬૦ ટુકડીઓ (૩૦૦ કમાન્ડો) અને સીઆરપીએફ ટીમે કવનડે અને નેલગુંડા વિસ્તારોમાં ઇન્દ્રાવતી નદીના કિનારે ઓપરેશન શરૃ કર્યું હતું.
BSFએ કેસરીસિંહપુરની ગામ સરહદે પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન સૈનિકોએ તેને ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા અટકાવ્યો હતો, પરંતુ તે ભાગવા લાગ્યો હતો. સૈનિકોએ તરત જ તેને ગોળી મારી દીધી.
યુપીના પીલીભીતમાં એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે. STF અને પંજાબ પોલીસે સોમવારે વહેલી સવારે આ ઓપરેશન હાથ ધર્યું હતું.
એન્કાઉન્ટરમાં કુખ્યાત નક્સલવાદી નેતા વિક્રમ ગૌડા માર્યો ગયો હતો.આ એન્કાઉન્ટર સીતામ્બેલુ વિસ્તારમાં નક્સલ વિરોધી સર્ચ ઓપરેશન દરમિયાન થયું હતું
સુરક્ષા દળોએ શનિવારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. અનંતનાગ જિલ્લાના શ્રીનગર ખાનયાર અને લાર્નૂમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે ચાર સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.
ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટર માટે ખુલ્લી ઓફર કરી છે. તે લોરેન્સ બિશ્નોઈનો સામનો કરનાર પોલીસકર્મીને 1,11,11,111 રૂપિયાનું ઈનામ આપવાની વાત કરી રહ્યો છે.