સાબરકાંઠા: કોરોનાકાળમાં ઘરે બેસી બનાવાયેલ ચિત્રોનું પ્રદર્શન યોજાયું,500 ચિત્રો રજૂ કરાયા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટ ખાતે આર્ટ' ઓ ફેર ૨૦૨૨નું આયોજન કરાયું હતું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટ ખાતે આર્ટ' ઓ ફેર ૨૦૨૨નું આયોજન કરાયું હતું.
ખજુરાહોના રાજકુમાર જતોલીયા દેશના સદીઓ જૂના પ્રાચીન મંદિરો અને જંગલ વિહારી વન્ય જીવોની ચિત્રકારી - પેઇન્ટિંગ માટે નામાંકીત છે.
નિરમા યુનિવર્સિટીમાં પ્રવેગ-22 ઈવેન્ટમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ઈન્ડિયન એરફોર્સના સહયોગથી ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.