અંકલેશ્વર: તહેવારોમાં ચોરી-ચિલઝડપના બનાવો અટકાવવા બેન્ક મેનજરોની પોલીસ સાથે બેઠક યોજાય !
નવરાત્રી અને દિવાળીના સમયમાં ચોરી અને ચીલઝડપના વધતા બનાવો અટકાવવા માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિવિધ બેંકના મેનેજર સાથે બેઠક યોજાઇ હતી
નવરાત્રી અને દિવાળીના સમયમાં ચોરી અને ચીલઝડપના વધતા બનાવો અટકાવવા માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિવિધ બેંકના મેનેજર સાથે બેઠક યોજાઇ હતી
થોડા દિવસોમાં નવરાત્રીનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. નવ દિવસીય ભવ્ય ઉજવણી દરમિયાન દાંડિયા અને ગરબા રાત્રીઓનું આયોજન કરવામાં આવે છે.
“એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત રાજ્યની 53 હજાર આંગણવાડીઓની બહેનો સૈનિકોને રાખડીઓનો કળશ અને શુભેચ્છાઓ મોકલી રહી છે,
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા દર્દીઓને બિરલા ગ્રાસિમ કંપનીની મહિલા કર્મચારીઓ દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી
સુરત શહેરના ભાગળ વિસ્તારમાં માવાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી,આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા સફાળે જાગીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હોળી ધુળેટીના તહેવાર દરમ્યાન અનુમાનિત કેસના વધારાને પહોંચી વળવા તથા નાગરિકો હોળીનો તહેવાર ખુશીથી સલામતી પૂર્વક ઉજવી શકે તે માટે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેશે.
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં ઉત્સવો પાછળ રૂપિયા 46 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની માહિતી વિધાનસભામાં આપવામાં આવી છે