દિલ્હી: બેબી કેર સેન્ટરમાં લાગી ભીષણ આગ, 6 નવજાત શિશુના મોત, 5 હોસ્પિટલમાં દાખલ
આગ કાબૂમાં આવે તે પહેલાં મટીરિયલ બળીને ખાખ થઈ ગયું હતું.
ઉત્તરાખંડના નૈનીતાલના જંગલોમાં લાગેલી આગ કાબૂ બહાર ગઈ છે. ચાર દિવસથી સળગી રહેલી જ્વાળાઓ નૈનીતાલની હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી ગઈ છે.
આ કંપનીમાં પ્લાસ્ટિકનો વિવિધ સ્ક્રેપ પડેલો હતો
અંકલેશ્વર જીઆઇડીસીમાં છાશવારે આગના બનાવો બનતા રહે છે ત્યારે આજે ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું
હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં સ્થિત બારોટીવાલામાં પરફ્યુમ બનાવવાની ફેક્ટરીમાં હજુ પણ મોતનો તાંડવ ચાલુ છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાને ખનીજ તેલના દરિયા પર તરતાં ટાપુ સમાન માનવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં તેલના કુવા આવેલા છે