Connect Gujarat

You Searched For "Finance Minister Nirmala Sitharaman"

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સતત છઠ્ઠું બજેટ કરશે રજૂ

31 Jan 2024 3:02 PM GMT
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સતત છઠ્ઠું બજેટ રજૂ કરશે. આ સાથે તેના નામે અનેક રેકોર્ડ નોંધાશે. તે સતત પાંચ સંપૂર્ણ બજેટ અને એક વચગાળાનું...

ગુજરાત ઓટો મોબાઈલ ડીલર્સ એસોસિએશનએ ટુ વ્હીલર પર GST દર ઘટાડવા નાણામંત્રીને લખ્યો પત્ર

30 Jan 2024 4:38 PM GMT
હવે ટુ વ્હીલરએ બિઝનેસ કલાસની વસ્તુ નહિ પણ જરૂરિયાતનું સાધન બની ગયું છે

બજેટ 2022: નવી વંદે ભારત ટ્રેન, IRCTC, રેલ વિકાસ નિગમના સ્ટોકની જાહેરાતથી રેલ્વે સ્ટોકમાં 4%નો વધારો થયો

1 Feb 2022 8:45 AM GMT
કેન્દ્રીય નાણામંત્રીએ બજેટમાં આગામી 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે.

બજેટ-2022 : નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 11 કલાકે બજેટ રજૂ કરશે…

1 Feb 2022 3:43 AM GMT
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે તા. 1 ફેબ્રુઆરી 2022ના રોજ 11 કલાકે બજેટ રજૂ કરશે.

જાણો 50,000 રૂપિયા પ્રતિ માસના પગાર પર કેટલો ટેક્સ?

7 Jan 2022 5:18 AM GMT
દરેક નાગરિકની ફરજ છે કે તેની આવક પર આવકવેરો ભરવો. આ ટેક્સના પૈસાથી રસ્તા અને પુલ જેવી પાયાની સુવિધાઓ બને છે

મોદી સરકારનું વધુ એક રાહત પેકેજ, કોવિડ પ્રભાવિત સેક્ટર માટે રૂપિયા 1.1 લાખ કરોડની જાહેરાત

28 Jun 2021 10:54 AM GMT
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. કોરોના મહામારીમાંથી પ્રભાવિત ભારતીય અર્થવ્યવસ્થામાં નવો...

Budget 2021: અનુરાગ ઠાકુરે પુજા કરી, કહ્યું -આત્મનિર્ભર ભારતની દિશામાં બજેટ સીમાચિહ્નરૂપ સાબિત થશે

1 Feb 2021 4:38 AM GMT
નાણામંત્રી નિર્મલા સીતારામન આજે સવારે 11 વાગ્યે લોકસભામાં 2021-22 ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરશે. આ બજેટથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રોગચાળાથી...

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમન આજે સવારે 11 વાગ્યે લોકસભામાં વર્ષ 2021-22 માટેનું સામાન્ય બજેટ રજૂ કરશે

1 Feb 2021 3:23 AM GMT
કયા કયા મુદ્દાઓ પર રહેશે નજરકોરોના કાળમાં બેરોજગારી, વાયરસ, વેક્સિન, ચીન, ખેડૂત આંદોલન, મોંઘવારી, કૃષિ કાયદા વિવાદ સહિત અનેક મુદ્દાઓ...

દેશની અર્થવ્યવસ્થામાં વિક્રમજનક 23.9 ટકાનો ઘટાડો, સરકાર જાહેર કરી શકે બીજા રાહત પેકેજ : નાણામંત્રી નિર્મલા સીતારમણ

30 Sep 2020 10:23 AM GMT
નાણામંત્રી નિર્મલા સીતારમણે કૃષિ સુધારા બીલ સંબંધે ચાલી રહેલી ચર્ચાના અનુસંધાનમાં જણાવ્યું છે કે આ ચર્ચાનો અંત આવી શકે તેમ નથી, કારણ કે ચર્ચા કાયદાના...