અંકલેશ્વર: મહાવીર ટર્નિંગ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબુ
અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા દોડધામ જવા પામી હતી. ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા દોડધામ જવા પામી હતી. ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પરિવારના બે સભ્યો હાલ હોસ્પિટલમાં દાખલ છે અને 5 સભ્યો હાલ ગુમ છે.
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન આગ લાગવાને કારણે પાંચ પૂજારી સહિત 14 લોકો દાઝી ગયા હતા.