નર્મદા: સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેસુડા ટુરનો થયો પ્રારંભ, જંગલની મુલાકાત લઈ મન થશે પ્રફુલ્લિત
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ વસંતઋતુમાં ખાસ વિંધ્યાચલમાં નવપલ્લવિત થઈ રહેલા જંગલની મુલાકાત શકે તે માટે ખાસ "કેસુડા ટુર" શરુ કરવામાં આવી છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ વસંતઋતુમાં ખાસ વિંધ્યાચલમાં નવપલ્લવિત થઈ રહેલા જંગલની મુલાકાત શકે તે માટે ખાસ "કેસુડા ટુર" શરુ કરવામાં આવી છે.
ગરવી ગુજરાતના એક ગામને એવું તે ગ્રહણ લાગ્યું છે કે ગ્રામજનોએ દિવસ રાત ઉજાગરા કરવાની મજબૂરી ઉભી થઇ છે. શા માટે દિવસને રાત ઉજાગરા કરવાની છે
જુનાગઢમાં વનકર્મીઓ પોતાના પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે,