Connect Gujarat

You Searched For "Ganesh Visaran"

ભરૂચ-અંકલેશ્વરમાં વિઘ્નહર્તાને શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિભાવ પૂર્વક વિદાય અપાઈ,કુત્રિમકુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન

28 Sep 2023 7:57 AM GMT
અંકલેશ્વરમાં પાલિકા દ્વારા 4 કૃત્રિમ કુંડ બનાવાયા હતા. જયારે નોટિફાઇડ એરિયા ડીપીએમસી દ્વારા અંકલેશ્વરમાં 1 કૃત્રિમ જળાશય વિસર્જન માટે તૈયાર કરાયું...

અંકલેશ્વર : નર્મદા નદીમાં શ્રીજી પ્રતિમાના વિસર્જનની મંજૂરી માટે ગણેશ મંડળોનું તંત્રને આવેદન પત્ર...

5 Sep 2023 1:08 PM GMT
ગણેશ મહોત્સવમાં કુત્રિમ કુંડના બદલે નર્મદા નદીના પવિત્ર જળમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જન કરવાની મંજૂરી આપવામાં આવે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું

ભરૂચ: વાલિયાના કોંઢ ગામે તળાવમાં ડૂબી જતા મામા ભાણેજનું મોત, ગણેશ વિસર્જન બાદ સર્જાય દુર્ઘટના

11 Sep 2022 8:06 AM GMT
ભરૂચ જિલ્લાના વાલિયાના કોંઢ ગામે ગામ તળાવ પાસેથી ઘરે જતા મામા ભાણેજનું તળાવના ઉંડા પાણીમાં ડૂબી જતાં મોત નીપજયું હતું.

અંકલેશ્વર: નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ, પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

9 Sep 2022 11:30 AM GMT
નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ, પોલીસ દ્વારા નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

વડોદરા : કુત્રિમ તળાવોમાં 18 ક્રેનની મદદથી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન...

9 Sep 2022 11:21 AM GMT
દેશભરમાં આજે ગણેશ ઉત્સવના અંતિમ દિવસે ખૂબ જ ધામધૂમથી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે

ભરૂચ અંકલેશ્વરમાં ભાલચંદ્રને ભાવભીની વિદાય, કુત્રિમ કુંડમાં સર્જનહારનું કરાયું "વિસર્જન"

9 Sep 2022 9:18 AM GMT
ભરૂચ અને અંકલેશ્વર મળી કુલ 8 કુત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રીજીની પ્રતિમાઓ વિસર્જિત કરવામાં આવી હતી.

ગણેશ વિસર્જન 2022 : શ્રીજીને વિદાય આપતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો...

8 Sep 2022 12:10 PM GMT
તા. 9 સપ્ટેમ્બર 2022ના રોજ ગણેશ વિસર્જન ધામધૂમથી ઉજવવામાં આવશે. તેથી આ દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.