ગીર સોમનાથ : સુપાસી ગામે મહારાસના કલાકારોનું સન્માન કરવા “સ્મૃતિ મહોત્સવ” યોજાયો…
ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ગત તા. 23 અને 24 ડિસેમ્બરના રોજ આહીરાણી બહેનો દ્વારા એક ઇતિહાસ રચાયો હતો.
ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ગત તા. 23 અને 24 ડિસેમ્બરના રોજ આહીરાણી બહેનો દ્વારા એક ઇતિહાસ રચાયો હતો.
તાલાલા-ગીર ખાતે પૌરાણીક પ્રજાપતી સમાજના આરાધ્ય શ્રીબાઈ માતાજીના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જેપુર ગામમાં ભર શિયાળાની ઋતુમાં જ લોકોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે.
તાલાળા તાલુકામાં આવેલ ગુંદરણ ગામે ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રનાં અમરેલી અને ગીર સોમનાથમાંથી 2 દીપડાઓનું વન વિભાગ દ્વારા દ્વારા રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું.
ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે સોમનાથના સમુદ્રમાંથી ગેરકાયદે લાઈન ફિશિંગ કરતી મહારાષ્ટ્રની 6 બોટો ઝડપી પાડી છે.
કાજલી ગામે અક્ષત કળશ યાત્રા આવી પહોચી હતી, ત્યારે ગામના પટણી મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવતા કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા.