સુરત : દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત માર્ગ પરિવહન નિગમ સજ્જ,1600 જેટલી બસો દોડાવવામાં આવશે
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વધુ એસટી બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે,અને 1600 જેટલી એસટી બસ યાત્રીઓની સેવા માટે સજ્જ કરવામાં આવી
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વધુ એસટી બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે,અને 1600 જેટલી એસટી બસ યાત્રીઓની સેવા માટે સજ્જ કરવામાં આવી
સમય કરતા એસટી. બસ મોડી આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ મોટી અસર થઈ રહી છે, ત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ આખરે રસ્તા પર ઉતરી આવ્યા....
રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ દાહોદ બસ ડેપોમાં ચક્કાજામ કરીને હોબાળો મચાવ્યો હતો.અને બસ ડેપો મેનેજરને ઉગ્ર રજૂઆત કરીને બસ સેવા નિયમિત શરૂ કરવા અંગેની માંગ કરી
મહારાષ્ટ્ર રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પ્રતાપ સરનાઈકે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાથે તેમણે ગુજરાત એસ.ટી. નિગમની મધ્યસ્થ કચેરીની મુલાકાત લીધી
શુક્લતીર્થના મેળા માટે 35થી 40 મીની બસોની ફાળવણી કરાય હતી. જેનું સંચાલન ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે કરવામાં આવ્યું હતું. તા. 14થી 17 નવેમ્બર દરમ્યાન વિભાગ દ્વારા બસો દોડાવવામાં આવી હતી