ભરૂચ-અંકલેશ્વરમાં સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ શરૂ કરાશે, બજેટમાં કરવામાં આવી અનેક મહત્વપૂર્ણ જોગવાઈ
રાજ્યના રજુ થયેલા સામાન્ય બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે જેમાં ભાડભુત બેરેજ યોજના, અંકલેશ્વર અને જંબુસરના ઉદ્યોગો માટે અનેક લાભદાયક જાહેરાતો કરવામાં આવી છે