-
નાણા પ્રધાને બજેટ કર્યું રજૂ
-
બજેટમાં અનેક મહત્વપૂર્ણ જોગવાઈ
-
ભરૂચ અંકલેશ્વર માટે કરવામાં આવી જાહેરાત
-
ભાડભૂત બેરેજ-જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્ક માટે રૂપિયા ફાળવાયા
-
ભરૂચ- અંકલેશ્વરમાં સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ શરૂ કરાશે
નાણાપ્રધાન કનુ દેસાઈ દ્વારા આજરોજ વિધાનસભાગૃહમાં રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ઘણી મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે આપણે નજર કરીશું ભરૂચ જિલ્લા માટે આ બજેટમાં કઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે.સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ભાડભુત બેરેજ યોજના માટે વધારાના રૂપિયા 876 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા આ બેરેજનું કામ હાલ પ્રગતિમાં છે.