નારાજ ક્ષત્રિયોને શાંત કરવામાં ગુજરાત સરકારના પ્રયાસ, પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ભાજપ કેવી રીતે ઘેરાય?
રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન બાદ હવે રાજપૂત સમાજની સંસ્થાઓની સંકલન સમિતિ અને કરણી સેના વચ્ચે વિવાદ સર્જાયો છે.
રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન બાદ હવે રાજપૂત સમાજની સંસ્થાઓની સંકલન સમિતિ અને કરણી સેના વચ્ચે વિવાદ સર્જાયો છે.
ગુજરાત સરકારના સહયોગ તેમજ આપણી સંસ્કૃતિ જાળવવા બનતી ગુજરાતી ફિલ્મો માટે અપાતી સબસીડીના લીધે બોલીવુડને ટક્કર આપે છે
ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી સહાય વળતરને લઈ આંદોલનના માર્ગે વળ્યાં છે.
અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂ 1,340 કરોડનો લાભ થશે.
ટ્રાન્સમિશન ટાવરના કા૨ણે ટાવર આધારિત વિસ્તાર (ટાવ૨ના ચાર પાયા વચ્ચેનો ભાગ)ની જમીનના નુકશાન પેટે વળતર ચૂકવવામાં આવશે.
10 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજા છે જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચા થશે
જિલ્લાની આદિવાસી બહેનો કેળાના રેશામાંથી વિવિધ વસ્તુઓ બનાવીને પગભર બની છે જેમને રાજ્ય સરકારનો પૂરો સહયોગ સાંપડ્યો છે.
વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબરના ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવા રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે.