રાજ્ય સરકારના ગોબરધન પ્રોજેકટથી આવી ક્રાંતિ, 7600ના લક્ષ્યાંક સામે 7147 બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા
ગુજરાતના ગામડાઓને સ્વચ્છ અને આત્મનિર્ભર બનાવતી યોજના એટલે ગોબરધન યોજના.રાજ્યમાં 7100થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે
ગુજરાતના ગામડાઓને સ્વચ્છ અને આત્મનિર્ભર બનાવતી યોજના એટલે ગોબરધન યોજના.રાજ્યમાં 7100થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા હિમાલય શિખર આરોહણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને જે મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે.
ગુનાની આદત ન ધરાવતી વ્યક્તિ પર પાસાનો અમલ ટાળવો અને જથ્થામાં દારૂ ઝડપાવા પર બુટલેગર સામે પગલા લઈને ગુનાહિત ઈતિહાસ ચકાસવો.
વડોદરાથી મુંબઇ વચ્ચે એક્સપ્રેસ હાઈવે માટે નેશનલ હાઇવે ઓથોરિટીએ જમીનો સંપાદિત કરી છે પણ વળતરના મામલે હવે ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહયો છે.
ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૧ લાખથી વધુ આવાસ નિર્માણ પામ્યા છે, ત્યારે આ યોજનાએ મોરબી, કચ્છ અને ભરૂચના ગરીબ અને મધ્યમ વર્ગના ચહેરાઓ પર સ્મિત આણ્યું છે.