ચોમાસાની સિઝનમાં ફરવા જવું હોય તો આ સ્થળો ચુકતા નહિ, અચૂક મુલાકાત લેજો, મન એકદમ પ્રફુલ્લિત થઈ જશે...
શિમલામાં એક ઊંચી ટેકરી પર આવેલા જાખુ મંદિરની મુલાકાત પણ યાદગાર બની રહેશે. ખાસ કરીને અહીં હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમા પણ આકર્ષણનું કેન્દ્ર છે.
શિમલામાં એક ઊંચી ટેકરી પર આવેલા જાખુ મંદિરની મુલાકાત પણ યાદગાર બની રહેશે. ખાસ કરીને અહીં હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમા પણ આકર્ષણનું કેન્દ્ર છે.
કુલજીત ઘણા સમયથી બીમાર હતા. આ દરમિયાન 24 જૂને તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે.
સાબરડેરીના ચેરમેન પાસે હિસાબોની માહિતી માગી હોવા છતાં ચોક્કસ માહિતી ન મળવાનો પણ આક્ષેપ જશુ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે
રોડ-રસ્તાના કામો એટલે જાણે ભ્રષ્ટાચારીઓ માટે નાણા રળવાનું સૌથી સરળ સાધન હોય તેવું સાવરકુંડલાનો બાયપાસ રોડ પ્રતીતિ કરાવી રહ્યો છે.
જેને કેલ્સિયમની ખામી છે તેને રોજ એક વાટકી દહીં ખાવું જોઈએ. તેનાથી હાડકાં મજબૂત થાય છે અને કેલ્સિયમની ખામી દૂર થાય છે.
કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કાચો માલ મોકલતા વેન્ડર સાથે મળી 1 વર્ષમાં કંપની પાસેથી રૂ. 35.33 લાખ ખંખેરી લીધા હોવાની પોલીસ માથેકે કંપનીના જનરલ મેનેજરે ફરિયાદ નોંધાવી છે.
ડ્રમસ્ટિક એટલે કે સરગવાનું શાક આપણા ઘરોમાં ચોક્કસપણે બનાવવામાં આવે છે, તેને મોરિંગા તરીકે પણ ઓળખવામાં આવે છે