ભરૂચ:આજે દેવપોઢી અગિયારસ, ભાડભૂત ખાતે પાવન સલીલા માં નર્મદાનું પૂજન કરી માછીમારીની સિઝનનો કરાયો પ્રારંભ
માછીમાર સમાજ દ્વારા માઁ નર્મદાને દુગ્ધાભિષેક, ચુંદડી અર્પણ સહિત પૂજન-અર્ચન કરી માછીમારીની સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો
માછીમાર સમાજ દ્વારા માઁ નર્મદાને દુગ્ધાભિષેક, ચુંદડી અર્પણ સહિત પૂજન-અર્ચન કરી માછીમારીની સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો
વરસાદની સીઝનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાંથી એક છે લાઇટની આસપાસ ફરકતા જીવ-જંતુ
વારંવાર ખાવાથી આપણો ખોરાક અસંતુલિત થઈ જાય છે. જો ખોરાકને પૂરેપૂરો ચાવીને ધીમે-ધીમે ખાવામાં આવે તો સ્થૂળતાની સમસ્યા નહીં રહે.
બુટ જો પલળેલા રહે તો તે ખરાબ તો થાય જ છે, પણ તેમાં બેક્ટેરિયા પણ થાય છે પગમાં ફંગસ થવાથી ખંજવાળ અને સ્કિન ડિઝીઝ વગેરે પણ થઈ શકે છે.
ગરમીના કારણે ત્વચા માંથી પરસેવો નીકળે છે તેથી જ તો મોઢા પર ખીલ થાય છે. તેનાથી રાહત મેળવવા માટે તમે બરફ લગાવી શકો છો.
મખાના વજન ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલુ હોય છે
તમે ટી સેલને બ્લડ વેસલ્સના માધ્યમથી ટિશ્યૂમાં બહાર નીકળવા માટેની પ્રક્રિયાને જોઇ શકો છો.