સુરેન્દ્રનગર: લખતર ગામમાં અનેક જગ્યાએ ચૂંટણી બહિષ્કાર,ભ્રષ્ટાચાર હટાવોના લાગ્યા બેનર,જુઓ શું છે કારણ
વિકાસના દરેક કામમાં ભ્રષ્ટાચાર અંતર્ગત કરવામાં આવેલ લેખિત મૌખિક રજુઆતની તપાસ નહિ થતા લોકોમાં રોષ
વિકાસના દરેક કામમાં ભ્રષ્ટાચાર અંતર્ગત કરવામાં આવેલ લેખિત મૌખિક રજુઆતની તપાસ નહિ થતા લોકોમાં રોષ
કૌશલના ત્રણ આલ્બમ સોંગ હની એક્સપ્રેસ, કાલુ એક્સપ્રેસ અને મોહબત લગ્નો સહિત સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યાં છે.
શ્રમજીવી પરિવારની 3 થી 4 વર્ષની બાળકી રમતા રમતા 10 થી 15 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં મોત નીપજ્યું
પહાજ ગામ નજીક વાગરા-મુલેર માર્ગ પર આવેલ કેનાલમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો હોવાની વાગરા પોલીસને માહિતી મળી હતી
વઘારેલી ખિચડી, ફાડા, બાજરીની ખિચડી આ શિયાળા દરમિયાન બનાવી શકાય છે
છેલ્લા ચાર માસથી દરરોજ આરતી સમયે ઘોડી આરતીના ઝાલર સાંભળી મંદિરે દોડી જાય છે ગામની અંદર અનેક મંદિરો આવેલા છે
સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં 6 મંડળી વિભાગ તથા 2 વ્યક્તિ સભાસદ વિભાગમાં ભાજપ સમર્પિત પેનલનો બિનહરીફ વિજય થયો