અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને શોધવા ગૃરુદ્વારામાં સર્ચ ઓપરેશન, શીખ સંગઠનોનો વિરોધ !
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ બાદથી મોટા પાયે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને વીણી વીણીને દેશમાંથી કાઢી મુકવામાં આવી રહ્યા છે. આ માટે યુએસ ડિપાર્ટમેન્ટ
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ બાદથી મોટા પાયે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને વીણી વીણીને દેશમાંથી કાઢી મુકવામાં આવી રહ્યા છે. આ માટે યુએસ ડિપાર્ટમેન્ટ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના નવી નગરી વિસ્તાર સ્થિત શ્રી સિંગ સભા ગુરૂદ્વારા ખાતે શ્રી ગુરૂનાનક દેવ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહિબના નામથી ઓળખાતા ગુરુદ્વારા ખાતે શીખ સમુદાયના લોકોએ નાનકજીના દર્શન કરીને ગુરુનાનકજીની જન્મ જયંતિની ઉજવણી કરી હતી.
લુવારા ગામ પાસેના ગુરુદ્વારા ખાતેથી નગર કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,આ યાત્રામાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો જોડાયા હતા અને આ તહેવારને ગુરુ પર્વ તરીકે પણ આ તહેવાર ઉજવવામાં આવે છે.