ભાવનગર : ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત 115 વર્ષની વયે થયા બ્રહ્મલીન, હરિદ્વારમાં કરાશે અંતિમવિધિ
મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત 115 વર્ષની વયે બ્રહ્મલીન થતાં પાર્થિવદેહના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
મધ્યમાં આવેલ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત 115 વર્ષની વયે બ્રહ્મલીન થતાં પાર્થિવદેહના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
હનુમાનજીની આ પ્રતિમાએ સાળંગપુરની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે આવેલ મંદિરના મહંતનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.