જામનગર : ઓમિક્રોનની "ENTRY" થતાં મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું...
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના આગમન પછી અચાનક જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓએ આળસ ખંખેરી છે
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના આગમન પછી અચાનક જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓએ આળસ ખંખેરી છે
આરોગ્ય વિભાગ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ ડેપો તથા એરપોર્ટ સહિત શહેરના 7 જેટલા પ્રવેશદ્વાર ખાતે કોરોના ટેસ્ટિંગ કરાયું
સુરત શહેર તથા જિલ્લામાં ધીમા પગલે કોરોનાનું સંક્રમણ આગળ વધી રહ્યું છે, ત્યારે ક્લાસીસનો એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો હતો,
અંબાડા ગામે 39 લોકોમાં ઝાડા-ઉલ્ટીના કેસ સામે આવ્યા, પાણીની લાઈનમાં દૂષિત પાણી ભળી ગયું હોવાની શક્યતા
ખાણીપીણીના શોખીન સુરતીઓ તહેવારોમાં કરોડો રૂપિયાની મીઠાઇ આરોગતા હોય છે