ફેફસાની સંભાળ રાખવા માટે આ ખોરાકને આહારમાં કરો સામેલ
ફેફસા એ શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ઘણા રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. ખરાબ જીવનશૈલી અને પ્રદૂષણને કારણે ફેફસા નબળા પડી શકે છે.
ફેફસા એ શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ઘણા રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. ખરાબ જીવનશૈલી અને પ્રદૂષણને કારણે ફેફસા નબળા પડી શકે છે.
ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી શરીરને અનેક પ્રકારના પોષક તત્વો મળે છે. શિયાળામાં સૂકી ખજૂર ખાવાથી તમે ઘણા ફાયદા મેળવી શકો છો.
શુક્રવારે (25 નવેમ્બર) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 347 નવા કેસ નોંધાયા છે.
આયુર્વેદ મુજબ વાતદોષના કારણે પેટમાં દુખાવો થાય છે. જ્યારે વાતદોષ વિક્ષેપિત થાય છે, ત્યારે પેટમાં અસહ દુખાવો થાય છે.
વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે. આજે પણ મોટાભાગના લોકો સુંદરતાને ચહેરાની સુંદરતા સાથે સાંકળે છે.
વધુ પડતા તળેલા ખોરાક ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. શિયાળામાં પણ સ્વસ્થ રહેવા માટે આપણે વધુમાં વધુ હેલ્ધી ડાયટ પસંદ કરીએ તે જરૂરી છે.
વધતા વજનને નિયંત્રિત કરવું સરળ નથી. એકવાર વજન વધી જાય પછી તેને કંટ્રોલ કરવા માટે ડાયટ અને વર્કઆઉટ પર ખાસ ધ્યાન આપવું પડે છે.