ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગરમાં વિકાસ કાર્યોની પ્રવાસન મંત્રીએ સમીક્ષા કરી...
ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ બેરાએ ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગર ખાતે ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા સાથે પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ બેરાએ ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગર ખાતે ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા સાથે પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.
અખિલ ભારતીય સંત સમિતિ અને હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ દ્વારા પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ઔતિહાસિક સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના ઐતિહાસિક વિસ્તાર ગણતા દત્ત મંદિર નજીકના સ્લમ એરિયામાં આવેલ મકાનોને શહેરની સામાજિક સંસ્થાઓ દ્વારા મેઘધનુષ્યના સપ્તરંગોથી સજાવવામાં આવ્યા હતા.