ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે 1.49 લાખ યુવાઓને રોજગાર અવસર આપવાની ઐતિહાસિક ઘટના...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિના પ્રથમ નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવકોને રોજગાર નિમણુંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરાર પત્ર અર્પણ કર્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિના પ્રથમ નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવકોને રોજગાર નિમણુંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરાર પત્ર અર્પણ કર્યા હતા.
હિન્દી વિશ્વની ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે. આજે હિન્દી એક એવી ભાષા બની ગઈ છે, જે સમગ્ર વિશ્વમાં ઘણી જગ્યાએ વાંચવા-લખવામાં આવે છે
ગરવા ગિરનારની ગોદમાં આવેલા જંગલમાં દર વર્ષે લીલી પરિક્રમા થાય છે પરંતુ જયારે જયારે વરસાદની ખેંચ થાય છે
જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂમાં સારવાર માટે લાવવામાં આવેલા સિંહની આંખનું મોતિયાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
આજે હનુમાન જયંતિ, વડોદરામાં બિરાજેલ ભીડભંજન હનુમાનનો અનેરો મહિમા છે .મંદિરનો ઇતિહાસ નાગરખાંડમાં લખાયેલ છે.
ભરૂચમાંચૈત્રી બીજે સિંધી સમાજના નવા વર્ષ અને ભગવાન ઝુલેલાલની જન્મ જયંતિ ચેટીચાંદ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી
આજ સુધી મોટાભાગે કુંભના મેળામાં જ સાધુઓને મહામંડલેશ્વરનો દરરજો આપવામાં આવતો તે દરરજો સૌપ્રથમવાર જૂનાગઢના શિવરાત્રિના મેળામાં જૂના અખાડાના બે સંતોને આપવામાં આવ્યો છે
ભુજ ખાતે આવેલ મ્યુઝિયમમાં ભારતના સૌથી વધારે શિલાલેખો મળી આવ્યા છે.દરેક શિલાલેખ મૃતકોની યાદમાં મૂકવામાં આવ્યા છે.
યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરના સ્થાનકે હિંમતનગરના માઇભક્તે રૂપિયા 60 લાખના સવા કિલો સોનાનો છત્ર અને રૂ. 1.11 કરોડ મંદિરના જીર્ણોદ્ધાર માટે ટ્રસ્ટી મંડળને અર્પણ કરતાં પાવાગઢ મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત માઇભક્ત દ્વારા સૌથી મોટી ભેટ ચઢાવાઇ છે.