અરવલ્લી: અંબાજી જતા સંઘને કાર ચાલકે લીધા અડફેટે,7 પદયાત્રીઓના મોત
માલપુર નજીકથી અંબાજી જતાં પદયાત્રીઓના સંઘને કાર ચાલકે અડફેટે લેતા 7 પદયાત્રીઓના ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યાં હતા
માલપુર નજીકથી અંબાજી જતાં પદયાત્રીઓના સંઘને કાર ચાલકે અડફેટે લેતા 7 પદયાત્રીઓના ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યાં હતા
અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામ નજીક આવેલી આમલાખાડીના ઓવરબ્રીજ પાસે એક પોલીસકર્મીએ 6થી વધુ લોકોને અડફેટે લીધા હતા.