ગાંધીનગર: સચિવાલયના ગૃહ વિભાગમાં ફરજ બજાવતા પટાવાળા પર ધોળાદિવસે ફાયરિંગ, ગંભીર ઇજાના પગલે નીપજયું મોત
રાજધાની ગાંધીનગર ઈન્દ્રોડા ગામ પાસે ફાયરીંગની ઘટના બની હતી. ધોળા દિવસે થયેલી ફાયરિંગની ઘટનામાં કિરણ મકવાણા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે.
રાજધાની ગાંધીનગર ઈન્દ્રોડા ગામ પાસે ફાયરીંગની ઘટના બની હતી. ધોળા દિવસે થયેલી ફાયરિંગની ઘટનામાં કિરણ મકવાણા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે.
સુરત રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા દ્વારા E-FIR એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા લોકો હવે લોકો પોતાના મોબાઈલથી E-FIR કરાવી શકશે.