ભરૂચ ભરૂચ: જંબુસરના કાવા ગામે 2 મકાનોમાં આગ, પરિવારજનોનો આબાદ બચાવ ભરૂચના જંબુસર તાલુકાના કાવા ગામે પરમાર ફળિયામાં બે મકાનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. By Connect Gujarat 11 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ધોળા દિવસે એક સાથે ચાર મકાનોમાં તસ્કરો ત્રાટકયા,લાખોના માલમત્તાની ચોરીની આશંકા ONGC ગેટ સામેના આરવ એવન્યુમાં બપોરના સમયે તસ્કરોએ ચાર મકાનોને નિશાન બનાવી અંદાજિત અઢી લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. By Connect Gujarat 17 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની ઉગ્ર રજૂઆત,મકાનો ન મળતા રોષ ઠાલવ્યો ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફેઝ 5 ના લાભાર્થીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. By Connect Gujarat 18 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ગડખોલના હરિ મંગલ સોસાયટીના ઘરોમાં ગટરના દૂષિત પાણી પ્રવેશી જતાં સ્થાનિકોમાં રોગચાળાનો ભય..... છેલ્લા ઘણા સમયથી વારંવાર ઉભરાતી દૂષિત પાણીની ગટરોને લઈ પટેલ નગર સ્થિત હરિ મંગલ સોસાયટીના સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. By Connect Gujarat 14 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર: તંત્ર દ્વારા લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોનું તાત્કાલિક સમારકામ કરાવવા આદેશ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વર્ષ 2000 માં બનાવાયેલા 1404 આવાસ અંગે આવાસના લાભાર્થીઓને આવાસ તાત્કાલિક મરામત કરાવી લેવા અપીલ કરવામાં આવી છે. By Connect Gujarat 20 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ મકાનોનું લાભાર્થીઓને વિતરણ ભરૂચ નગર પાલિકાના સત્તાધીશો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ મકાનોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું By Connect Gujarat 01 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ડોડામાં જોશીમઠ જેવો સંકટ: 21 મકાનોમાં તિરાડ, અસરગ્રસ્ત પરિવારોને સલામત સ્થળે ખસેડાયા..! જમ્મુ વિભાગના ડોડા જિલ્લામાં જોશીમઠ જેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના થથરીની નવી ટાઉનશીપમાં 21 મકાનોમાં તિરાડો પડી ગઈ છે. By Connect Gujarat 04 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને મકાન ફાળવવામાં ન આવતા લોકોમાં રોષ ભાવનગરના ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા છે. By Connect Gujarat 16 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આમોદના બંધ મકાનોને તસ્કરોએ બનાવ્યું નિશાન, પોલીસ નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવે તેવી લોકમાંગ ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિત પંથકમાં 2 બંધ મકાનોના નકુચા તોડી ચોરીનો પ્રયાસ કરતા આમોદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 07 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn