Connect Gujarat

You Searched For "houses"

ગરીબો માટે 3 કરોડ ઘર બનાવીશું....! વાંચો PM મોદીએ મેનીફેસ્ટોમાં કયા કયા વાયદા કર્યા

14 April 2024 5:49 AM GMT
PM મોદીએ ભાજપનો ઢંઢેરો જાહેર કર્યો. તેને સંકલ્પ પત્ર નામ આપવામાં આવ્યું છે. જેમાં અનેક પ્રકારના વચનો આપવામાં આવ્યા છે.

ભરૂચ: જંબુસરના કાવા ગામે 2 મકાનોમાં આગ, પરિવારજનોનો આબાદ બચાવ

11 March 2024 5:29 AM GMT
ભરૂચના જંબુસર તાલુકાના કાવા ગામે પરમાર ફળિયામાં બે મકાનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી.

અંકલેશ્વર: ધોળા દિવસે એક સાથે ચાર મકાનોમાં તસ્કરો ત્રાટકયા,લાખોના માલમત્તાની ચોરીની આશંકા

17 Feb 2024 11:36 AM GMT
ONGC ગેટ સામેના આરવ એવન્યુમાં બપોરના સમયે તસ્કરોએ ચાર મકાનોને નિશાન બનાવી અંદાજિત અઢી લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

વડોદરા: પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની ઉગ્ર રજૂઆત,મકાનો ન મળતા રોષ ઠાલવ્યો

18 Dec 2023 11:59 AM GMT
ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફેઝ 5 ના લાભાર્થીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

અંકલેશ્વર : ગડખોલના હરિ મંગલ સોસાયટીના ઘરોમાં ગટરના દૂષિત પાણી પ્રવેશી જતાં સ્થાનિકોમાં રોગચાળાનો ભય.....

14 Oct 2023 8:04 AM GMT
છેલ્લા ઘણા સમયથી વારંવાર ઉભરાતી દૂષિત પાણીની ગટરોને લઈ પટેલ નગર સ્થિત હરિ મંગલ સોસાયટીના સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

જામનગર: તંત્ર દ્વારા લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોનું તાત્કાલિક સમારકામ કરાવવા આદેશ

20 May 2023 12:10 PM GMT
મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વર્ષ 2000 માં બનાવાયેલા 1404 આવાસ અંગે આવાસના લાભાર્થીઓને આવાસ તાત્કાલિક મરામત કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.

ભરૂચ: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ મકાનોનું લાભાર્થીઓને વિતરણ

1 May 2023 9:43 AM GMT
ભરૂચ નગર પાલિકાના સત્તાધીશો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ મકાનોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું

ડોડામાં જોશીમઠ જેવો સંકટ: 21 મકાનોમાં તિરાડ, અસરગ્રસ્ત પરિવારોને સલામત સ્થળે ખસેડાયા..!

4 Feb 2023 5:03 AM GMT
જમ્મુ વિભાગના ડોડા જિલ્લામાં જોશીમઠ જેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના થથરીની નવી ટાઉનશીપમાં 21 મકાનોમાં તિરાડો પડી ગઈ છે.

ભાવનગર: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને મકાન ફાળવવામાં ન આવતા લોકોમાં રોષ

16 Jan 2023 10:11 AM GMT
ભાવનગરના ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા છે.

ભરૂચ : આમોદના બંધ મકાનોને તસ્કરોએ બનાવ્યું નિશાન, પોલીસ નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવે તેવી લોકમાંગ

7 Jan 2023 9:28 AM GMT
ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિત પંથકમાં 2 બંધ મકાનોના નકુચા તોડી ચોરીનો પ્રયાસ કરતા આમોદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

જાપાનમાં હિમવર્ષા 17 લોકોના મોત,અનેક ઘરોમાં વીજળી ગુલ

31 Dec 2022 5:59 AM GMT
એક તરફ વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ ઘણા દેશ એવા છે કે જ્યા હિમવર્ષા લોકોના જીવન પર ખરાબ અસર કરી છે.

આસામમાં પૂરથી 30થી 40 હજાર મકાનો તબાહ, મુખ્યમંત્રી સરમાએ શાહ પાસે મદદ માંગી

9 July 2022 9:42 AM GMT
આસામમાં પૂરે તબાહી મચાવી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આસામમાં તાજેતરના ભારે પૂરને કારણે 30,000 થી 40,000 ઘરોને નુકસાન થયું છે.