ભરૂચ : નેત્રંગ રેલ્વે સ્ટેશન નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, દબાણકર્તાઓમાં ફફડાટ...
નેત્રંગ ખાતે રેલ્વે સ્ટેશનની હદમાં આવેલા 350થી વધુ ગેરકાયદેસર દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા.
નેત્રંગ ખાતે રેલ્વે સ્ટેશનની હદમાં આવેલા 350થી વધુ ગેરકાયદેસર દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા.
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ સિંગણપુર રોડ પર 2 દિવસ પહેલા જ આગની દુર્ઘટના સર્જાય હતી,