કન્નડ ફિલ્મમેકર ગુરુપ્રસાદે કરી આત્મહત્યા,મકાનમાંથી વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો !
કન્નડ ફિલ્મમેકર ગુરુપ્રસાદનું નિધન થયું છે. પોલીસને તેના બેંગલુરુવાળા એપાર્ટમેન્ટમાંથી સડી ગયેલી હાલતમાં લાશ મળી છે.
કન્નડ ફિલ્મમેકર ગુરુપ્રસાદનું નિધન થયું છે. પોલીસને તેના બેંગલુરુવાળા એપાર્ટમેન્ટમાંથી સડી ગયેલી હાલતમાં લાશ મળી છે.
ન્યુઝીલેન્ડની ટીમે મુંબઈ ટેસ્ટ મેચમાં ભારતને 25 રનથી હાર આપી છે અને 3 મેચની ટેસ્ટ સીરિઝમાં રોહિત શર્માની ટીમ ઈન્ડિયાને 0-3થી હાર મળી છે.
મહારાષ્ટ્રના પુણેમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દિવાળીની રાત્રે રોડ પર ફટાકડા ફોડી રહેલા એક યુવાનને કારચાલકે કચડી નાખ્યો હતો.
તમને તમારા ટૅન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે. નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજ માં આવી શકે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન અને ચીનની ગુપ્તચર એજન્સીઓ જમ્મુ-કાશ્મીરમાં ઘણા પ્રોજેક્ટ્સની માહિતી એકઠી કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એજન્સીઓની નજર ખાસ કરીને વિશ્વના સૌથી ઊંચા ચિનાબ બ્રિજ પર છે.
દેશના જાણીતા અર્થશાસ્ત્રી અને વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન રહી ચૂકેલા બિબેક દેબરોયનું 69 વર્ષની વયે નિધન થયું છે.
દિવાળીનો તહેવાર હજુ પૂરો થયો નથી, કેટલાક રાજ્યોમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઉજવણી કરવામાં આવી છે અને કેટલાક રાજ્યોમાં દિવાળી આજે 1લી નવેમ્બરે ઉજવવામાં આવશે અને અમાવસ્યા તિથિના અંત સાથે લક્ષ્મી પૂજનની પૂર્ણાહુતિ થશે.
દિવાળીના વિચારમાત્રથી મન તાજગીસભર અને પ્રસન્ન થઈ જાય છે. દિવાળીના પર્વને પ્રકાશનો ઉત્સવ પણ કહેવામા આવે છે.