Blog by : Nirav Panchal - દેશભક્તિની ભાવના દરેકના હૃદયમાં જાગશે ત્યારે દેશ વિશ્વગુરુ બનશે!
ભારત દેશ 79મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે.દેશની આન બાન અને શાનના પ્રતીક રાષ્ટ્ર ધ્વજને સૌ કોઈ સલામી આપીને પર્વની ઉજવણીમાં સહભાગી બનશે.
ભારત દેશ 79મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે.દેશની આન બાન અને શાનના પ્રતીક રાષ્ટ્ર ધ્વજને સૌ કોઈ સલામી આપીને પર્વની ઉજવણીમાં સહભાગી બનશે.
ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન તરફથી થયેલી મોટી ઉશ્કેરણીમાં, પાકિસ્તાની સેનાના સમર્થિત આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઘૂસણખોરી કરી હતી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે માહિતી આપી હતી કે આગામી 48 કલાક દરમિયાન તે ઉત્તર દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓરિસ્સામાં આગળ વધવાની શક્યતા છે
સિનેમાજગતમાં આવું પહેલીવાર બન્યું હશે. છેલ્લા 100 દિવસથી જે કેસની તારીખ પડે છે જેનો નિવેડો આવે એની કનૈયાલાલનો પરિવાર કાગડોળે રાહત જોઈ રહ્યા છે,
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નવું ઇન્કમ ટેક્સ બિલ 2025 રજૂ કર્યુ છે. જે હવે ઇન્કમટેક્સ અધિનિયમ 1961ની જગ્યા લેશે. ગત સપ્તાહે લોકસભામાં આ બિલ રજૂ કર્યા બાદ લોકસભા સ્થગિત થઇ ગઇ હતી.
ગધેડા સામાન્ય રીતે મૂર્ખ પ્રાણીઓ માનવામાં આવે છે, પરંતુ આવું બિલકુલ નથી. ગધેડા આપણી આસપાસ જોવા મળતા ઘણા પ્રાણીઓ કરતાં વધુ બુદ્ધિશાળી છે.
દિલ્હીના ગ્રાહક ફોરમે એક મહિલાને ગંદી અને ડાઘવાળી સીટ પૂરી પાડવા બદલ ઉડ્ડયન કંપની ઇન્ડિગોને સેવામાં ખામીનો દોષી ઠેરવ્યો હતો.
આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દરમિયાન, નવી દિલ્હીના 7 લોક કલ્યાણ માર્ગ પરથી પણ હૃદયને ખુશ કરતી કેટલીક તસવીરો સામે આવી છે.