ભારતે ઇંગ્લેન્ડ સામે રમાનારી T20 સીરીઝ માટે ટીમની કરી જાહેરાત
ભારતે 22 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે રમાનારી T20 સીરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં રમશે. બોલર મોહમ્મદ
ભારતે 22 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે રમાનારી T20 સીરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં રમશે. બોલર મોહમ્મદ
ભારત દેશના દરેક રાજ્યમાં હિન્દી ભાષા વાતચીતનું માધ્યમ છે,તેથી પણ તેને રાષ્ટ્રીય ભાષા કહેવામાં આવે છે,દેશમાં સૌથી વધુ બોલાતી ભાષા પણ હિન્દી જ છે.
ભારતીય ટીમના લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા લગભગ પાંચ વર્ષના લગ્નજીવન પછી અલગ થવાની અફવા છે.
પોષ મહિનાની એકાદશી, જેને પુત્રદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની ખાસ વિધિ છે.
મહારાષ્ટ્રમાં રાજ્યના બુલઢાણા જિલ્લામાં આવેલા ત્રણ ગામનાં સ્ત્રીઓ અને પુરુષોના વાળ અચાનક ફટાફટ ઉતારવા લાગતા દહેશતનું વાતાવરણ નિર્માણ થયું છે.
ભારત અને અમેરિકા વચ્ચે એક મહત્વપૂર્ણ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં બંને દેશ સોનાર સોનાર બુઆય વિકસાવવા પર સાથે મળીને કામ કરશે. દરિયાની સુરક્ષાને લઈને અમેરિકન ડિઝાઈન સોનાર બુઆયને લઈને પ્રથમ વખત આવો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભૂકંપને કુદરતી આફત કહેવામાં આવે છે, પરંતુ તિબેટમાં આવેલા ભૂકંપનું કારણ ચીન તો નથી. કારણ કે ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે જો કોઈ પહાડોના સતત વિસ્તરણમાં અવરોધ ઉભો કરશે તો મોટી દુર્ઘટનાનો ભય છે.
જયદીપ અહલાવતની મોસ્ટ અવેટેડ સીરિઝ 'પાતાલ લોક 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ વખતે અભિનેતાનું પાત્ર નાગાલેન્ડમાં એક નવું રહસ્ય ઉકેલવા જઈ રહ્યું છે.