હરિયાણાના પંચકૂલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઈટર જેટ થયું ક્રેશ
હરિયાણાના પંચકૂલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઈટર જેટ ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં પાયલોટનો આબાદ બચાવ થયો હતો. ફાઇટર જેટે અંબાલા એરબેઝથી
હરિયાણાના પંચકૂલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઈટર જેટ ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં પાયલોટનો આબાદ બચાવ થયો હતો. ફાઇટર જેટે અંબાલા એરબેઝથી
મૂળ ઉત્તર પ્રદેશની ફ્લાઈંગ ઓફિસર તનુષ્કા સિંહે જગુઆર ફાઈટર જેટ સ્ક્વોડ્રનમાં કાયમી તૈનાતી મેળવનારી પ્રથમ મહિલા પાયલટ બનીને ઇતિહાસ રચ્યો....
અરવલ્લી જિલ્લાની મોડાસાની સર પી.ટી.સાયન્સ કોલેજ ખાતે યોજાયેલા એક્ઝિબિશન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઈન્ડિયન એરફોર્સ અંગે જાણકારી આપવામાં આવી..
ભારતીય વાયુ સેના (IAF)એ અગ્નિવીર વાયુ 2025 ભરતીનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. અરજી પ્રક્રિયા 7 જાન્યુઆરી 2025થી શરૂ થશે. 27 જાન્યુઆરી 2025 સુધી
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે આર્ટસ ફેકલ્ટીમાં બી.એ.ની પ્રથમ બેચની વિદ્યાર્થિની યાશિકા ખત્રી તરીકે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિની ઉજવણી કરી હતી.
યાશિકાએ સ્પર્ધાત્મક એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ સફળતા પૂર્વક પાસ કરી અને 3 એર ફોર્સ સિલેકશન બોર્ડ, ગાંધીનગર દ્વારા તેની ભલામણ કરવામાં આવી છે..
ઘણા દેશો ભારતીય વાયુસેના માટે 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટની ખરીદી માટે દાવો કરી રહ્યા છે. આ રેસમાં રશિયાનું Su-35 અને Mig-35 આગળ છે અમેરિકા સાથે ભારતના સંબંધો ઘણા સારા છે.