બોટાદ : શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના સિંહાસન પર વિવિધ ચલણી નોટોનો દિવ્ય શણગાર કરાયો...
સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારો દરમ્યાન દાદાના સિંહાસન પર વિવિધ ચલણી નોટ થકી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારો દરમ્યાન દાદાના સિંહાસન પર વિવિધ ચલણી નોટ થકી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપિતા ગાંધીજીની તસવીરોને બદલે અભિનેતા અનુપમ ખેરની તસવીરો છાપી તેની ચલણી નોટ બનાવી તેને વટાવી ખાવાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે,
અમદાવાદમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટાને બદલે 500 રૂપિયાની નોટ પર અભિનેતા અનુપમ ખેરનો ફોટો છપાયેલા નકલી ચલણનો પર્દાફાશ થયો છે.