ભરૂચ પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો.......
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો.......
પંડિત સ્વ. જવાહરલાલ નહેરુની 136મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભાના સચિવ સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ નહેરુજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ સહ શ્રદ્ધાંજલિ અર્પિત કરી
પંડિત જવાહરલાલ નહેરૂ આઝાદી બાદ તેવો ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.બાળકો તેમને ખુબ જ પ્રિય હતા.તેથી તેમના જન્મદિનને ચિલ્ડ્રન ડે તરીકે પણ ઉજવવામાં આવે છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો
ભારત દેશ 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા જઈ રહ્યો છે. હાલમાં તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉજવણી સાથે રાષ્ટ્રપ્રેમનો થનગનાટ જોવા મળી રહ્યો છે
તા. 27 મે 1964ના રોજ પંડિત જવાહરલાલ નેહરુનું નિધન થયું હતું.