જુનાગઢ : ટીપી સ્કીમના વિરોધમાં ગ્રામજનોએ મતદાન બહિષ્કારના શપથ લીધા, કહ્યું : નહીં કરીએ મતદાન..!
જુનાગઢ જિલ્લાના સુખપુર ગામે ટીપી સ્કીમના વિરોધમાં ગ્રામજનો દ્વારા મતદાન બહિષ્કારના શપથ લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો...
જુનાગઢ જિલ્લાના સુખપુર ગામે ટીપી સ્કીમના વિરોધમાં ગ્રામજનો દ્વારા મતદાન બહિષ્કારના શપથ લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો...
ગીર સોમનાથ જીલ્લાના તાલાલા પંથકમાં કડવા પાટીદારોનું ભવ્ય સંમેલન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોજાયું હતું.
જૂનાગઢમાં ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
PM મોદીએ આજે આણંદ, સુરેન્દ્રનગર અને જુનાગઢ ખાતે જનસભાને સંબોધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
લોકસભા બેઠક અંતર્ગત આવતા જૂનાગઢના વંથલી પંથકમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા રોડ શો યોજાયો હતો.
કિરીટ પટેલ દ્વારા દિવ્યાંગો વિશે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હોવાનો દિવ્યાંગોએ આક્ષેપ કર્યો
લોકશાહીની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે હાલ તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરાઇ રહ્યા છે